ઊંઘ ન આવવા પર સમય જોયા કરવાની આદત છે? આટલું કરવું જોઈએ

ઊંઘ ન આવવાની સમસ્યા ગંભીર થવા પર તે ઈન્સોમ્નિયા નામના રોગનું રૂપ લઈ લે છે.

ઘણાં તેને એક મનોવૈજ્ઞાનિક વિકાર કે માત્ર તણાવનું કારણ માનતા હોય છે. 

એવું જાણવા મળ્યું છે કે ઊંઘતી વખતે વારંવાર સમય જોવાથી સમસ્યા વધે છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આનો ઉપાય ઘણો જ સરળ છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

તેના માટે ઘડિયાળ જોવાની આદતથી ઉલટું કરવું જોઈએ.

ઘડિયાળ જોવાનું બંધ કરવું તેનું સરળ અને પ્રભાવી સમાધાન થઈ શકે છે.

ઊંઘ ન આવે કે રાત્રે ઉઠી જાવ ત્યારે ઘડિયાળ જોવાની આદતની સીધી અસર મગજ પર પડે છે.

આ માટે રાત્રે ઊંઘ ન આવવા પર વારંવાર ઘડિયાળ જોવાનું ટાળવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)