ગ્રહ દોષ અને વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીની માંજર!

સનાતન ધર્માં તમામ ઘરમાં તુલસીની પૂજા થાય છે. 

ઘરની બહાર અથવા આંગણામાં તુલસીનો છોડ લગાવવું શુભ હોય છે. 

તુલસીના છોડમાં ફળ આવી જાય છે, જેમાંથી માંજર નીકળે છે.

માંજરના ઉપાય અંગે જણાવી રહ્યા છે, પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

MORE  NEWS...

શનિ સ્વરાશિમાં થશે વક્રી, આ ત્રણ રાશિના જીવનમાં થશે ઉથલ-પાથલ; સાવધાન રહેવું

પોતાની રાશિમાં ઉદય થશે બુધ, 27 જૂનથી બદલાઈ જશે આ જાતકોનું જીવન; મળશે અપાર ધન

સૂર્યએ ગોચર કરી બનાવ્યો શક્તિશાળી 'માલિકા રાજયોગ', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો

માંજર તોડી લાલ કપડાંમાં બાંધી મંદિરમાં રાખી લો.

માંજરની ઘરની તિજોરી અથવા પૂર્વ દિશામાં રાખી લો.

એવું કરવાથી ધનના સ્ત્રોત ખુલશે અને ધન લાભ થશે.

તુલસીની માંજરને સ્નાનના પાણીમાં નાખી ન્હાવો.

આવું કરવાથી વાસ્તુ દોષ અને ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ સ્વરાશિમાં થશે વક્રી, આ ત્રણ રાશિના જીવનમાં થશે ઉથલ-પાથલ; સાવધાન રહેવું

પોતાની રાશિમાં ઉદય થશે બુધ, 27 જૂનથી બદલાઈ જશે આ જાતકોનું જીવન; મળશે અપાર ધન

સૂર્યએ ગોચર કરી બનાવ્યો શક્તિશાળી 'માલિકા રાજયોગ', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો