Producer: Priyanka Das Editor: Nisha Dubey

ખાલી પેટે આ રીતે તુલસીના પત્તાનું સેવન કરો

તુલસી અને મધ

તુલસીના પાન ઠંડીમાં ફાયદારૂપ છે, કફ અને ગળાની તકલીફમાં રાહત મળશે. એક ચમચી તુલસીના પત્તામાં એક ચમચી મધ ભેળવીને લેવું. 

તુલસીના પત્તા ચાવવા

ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી ફાયદા થાય છે. તેનાથી બળતરા, હતાશા અને ઓક્સિડેટીવ તણાવમાં રાહત મળશે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

તુલસીની ચા

તુલસીના પત્તાની ચા પણ બનાવી શકાય, જેને પાણી કે દૂધ સાથે બનાવી શકાય છે. જેના માટે અડધો કપ પાણી/દૂધમાં 6-7 તુલસીના પાન નાખીને ગરમ કરવું.

તુલસીના પાનનો ઉકાળો

તુલસીના પાન સૂકવીને પછી તેને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી તેમાં રહેલા ગુણકારી તત્વોથી ફાયદો થશે. જેનાથી શરીરમાં સ્ફૂર્તી આવશે.

તુલસીનો જ્યુસ

પેટનો દુખાવો, ગળાની ખરાશ વેગેરમાં તુલસીનો જ્યુસ ફાયદારુપ બને છે. તુલસીના 10-15 પાન ક્રશ કરીને તેનો જ્યુસ કાઢી લેવો અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને પીવું.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)