Palm Tree
Palm Tree

તુલસીના પાનના આ ઉપાય પુરી કરશે તમારી બધી ઈચ્છા

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબ પવિત્ર માનવામાં આવે છે.

માનવામાં આવે છે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આને ઘરમાં લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

આ ઉપરાંત, એના પાંદડાનું પણ ઘણું મહત્વ છે. એના ઉપાયથી મનોકામના પુરી થાય છે.

હિન્દુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે. એની પૂજા કરવાથી તમામ દુઃખો દૂર થાય છે.  

MORE  NEWS...

જવના આ સામાન્ય ટોટકા બદલી નાખશે તમારી કિસ્મત, આર્થિક સંકટ અને રાહુના ક્રોધથી મળશે મુક્તિ

12 કલાક બાદ સૂર્ય કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે અપાર ધન

રામ નવમી પર ભગવાન રામના જન્મ જેવો ગ્રહોનો દુર્લભ સંયોગ, આ પાંચ રાશિઓ પર વરસાવશે કૃપા

તુલસીના પાન તોડી એને પિત્તળના લોટામાં રાખો અને એમાં જળ ભરો. આ પાણીને ઘરના દરવાજા અને અન્ય જગ્યા પર છાંટો.

ઘરમાં કલેશને દૂર કરવા માટે તમે તુલસીના પાનના આ ઉપાય અપનાવી શકો છો. ઘરમાં સુખ શાંતિ આવશે અને નકારાત્મકતા દૂર થશે.

તુલસીના પાનના આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે.

તુલસીના પાનના આ ઉપાયથી બધી મનોકામના પુરી થાય છે. માનવામાં આવે છે હંમેશા ભગવાનની કૃપા રહે છે.

તુલસીના પાનના આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો તો તુલસીના પાનને લાલ રંગના કપડાંમાં બાંધીને રાખો. અથવા પર્સ કે તિજોરીમાં રાખી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 

MORE  NEWS...

જવના આ સામાન્ય ટોટકા બદલી નાખશે તમારી કિસ્મત, આર્થિક સંકટ અને રાહુના ક્રોધથી મળશે મુક્તિ

12 કલાક બાદ સૂર્ય કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે અપાર ધન

રામ નવમી પર ભગવાન રામના જન્મ જેવો ગ્રહોનો દુર્લભ સંયોગ, આ પાંચ રાશિઓ પર વરસાવશે કૃપા