12 કલાક બાદ સૂર્ય કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે અપાર ધન
રામ નવમી પર ભગવાન રામના જન્મ જેવો ગ્રહોનો દુર્લભ સંયોગ, આ પાંચ રાશિઓ પર વરસાવશે કૃપા
તુલસીના પાન તોડી એને પિત્તળના લોટામાં રાખો અને એમાં જળ ભરો. આ પાણીને ઘરના દરવાજા અને અન્ય જગ્યા પર છાંટો.
ઘરમાં કલેશને દૂર કરવા માટે તમે તુલસીના પાનના આ ઉપાય અપનાવી શકો છો. ઘરમાં સુખ શાંતિ આવશે અને નકારાત્મકતા દૂર થશે.
તુલસીના પાનના આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે.
તુલસીના પાનના આ ઉપાયથી બધી મનોકામના પુરી થાય છે. માનવામાં આવે છે હંમેશા ભગવાનની કૃપા રહે છે.
તુલસીના પાનના આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો તો તુલસીના પાનને લાલ રંગના કપડાંમાં બાંધીને રાખો. અથવા પર્સ કે તિજોરીમાં રાખી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
જવના આ સામાન્ય ટોટકા બદલી નાખશે તમારી કિસ્મત, આર્થિક સંકટ અને રાહુના ક્રોધથી મળશે મુક્તિ