ભગવા રંગમાં રંગાઈ વંદે ભારત એક્સપ્રેસ

રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવા રંગમાં લોન્ચ કરી છે. 

હવે આ ટ્રેનનો રંગ વાદળીમાંથી કેસરીયો થઈ જશે. 

28મી ટ્રેનના ટ્રાયલ પર ટ્રેનને કેસરીયો રંગ રંગવામાં આવ્યો છે. 

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, નવો રંગ તિરંગાથી પ્રેરિત છે.

વંદે ભારત ટ્રેનમાં સુવિધાને ધ્યાનમાં રાખીને 25 બદલાવ કરવામાં આવ્યા છે.

યાત્રી અને એક્સપર્ટ્સે બદલાવોને લઈને સૂચન આપવામાં આવ્યા હતાં.

નવી વંદે ભારતમાં સીટને ડિક્લાઇનિંગ એન્ગલમાં ગોઠવવામાં આવી છે. 

દિવ્યાંગોની વ્હીલચેર માટે કોચની અંદર ફિક્સિંગ પોઇન્ટ્સ આપવામાં આવશે. 

ટ્રેનની સુરક્ષા માટે એન્ટી ક્લાઈમ્બિંગ ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો