વસંત પંચમી પર કરો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય

આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

આ દિવસે પૂજા-પાઠ કરવાથી વિદ્યાર્થીઓને સફળતા મળે છે. 

તેવામાં ઘણા એવા ઉપાય છે જે તમે સરસ્વતી પૂજાના દિવસે કરી શકો છો. 

આ દિવસે મા સરસ્વતીને કરેણના ફૂલની માળા ચડાવો.

MORE  NEWS...

50 વર્ષોમાં નથી બન્યો આવો અદ્ભૂત સંયોગ! શનિની રાશિમાં રચાશે ત્રિગ્રહી યોગ

બ્રહ્મ મુહૂર્તમાં આવું સપનું આવે તો ખુશ થઇ જાઓ, ખુલી જશે સુખ-સમૃદ્ધિના દ્વાર

મોક્ષ અપાવનારી ષટતિલા એકાદશી આજે છે કે કાલે? જાણી લો સાચી તારીખ

આ ઉપરાંત પીળા વસ્તુ અને પીળું ચંદન પણ અર્પણ કરો.

તેનાથી મા સરસ્વતી પણ ખૂબ જ પ્રસન્ન થશે.

તમે સ્ટડી રૂમમાં સરસ્વતી માતાનો ફોટો લગાવો.

તે બાદ સરસ્વતી બીજ મંત્રનો 108 વાર જાપ કરો.

MORE  NEWS...

50 વર્ષોમાં નથી બન્યો આવો અદ્ભૂત સંયોગ! શનિની રાશિમાં રચાશે ત્રિગ્રહી યોગ

બ્રહ્મ મુહૂર્તમાં આવું સપનું આવે તો ખુશ થઇ જાઓ, ખુલી જશે સુખ-સમૃદ્ધિના દ્વાર

મોક્ષ અપાવનારી ષટતિલા એકાદશી આજે છે કે કાલે? જાણી લો સાચી તારીખ