તિજોરીમાં મુકી દો ઘોડાની નાળ અને જુઓ ચમત્કાર!

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘોડાની નાળ ખૂબ જ વધારે લાભદાયક માનવામાં આવે છે.

ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માટે ઘોડાની નાળનો પ્રયોગ કરવામાં આવે છે. 

માનવામાં આવે છે કે ઘોડાની નાળથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ હોય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

ધન અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ પણ ઘોડાની નાળથી દૂર થઈ જાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ઘોડાની નાળ ખરાબ નજરથી બચાવવામાં મદદ કરે છે.

જો ઘરમાં આર્થિક સમસ્યાઓ સતત ચાલે તો ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવો. 

એવું કરવાથી અમુક દિવસોમાં તમને લાભ મળે છે અને ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે. 

ધનની વૃદ્ધિ માટે ઘોડાની નાળને કાળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો.

આવું કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.

જો તમારૂ કામ અડધેથી અટકી જાય તો ઘોડાની નાળની વીંટી શનિવારના દિવસે વચ્ચેની આંગળીમાં પહેરો.

આવું કરવાથી જીવનમાં પ્રગતિના દ્વાર ખુલવા લાગે છે અને ઘરમાં ધન આવવા લાગે છે.

જો તમે કોઈપણ પ્રકારના માનસિક તણાવ અથવા ડિપ્રેશનથી પરેશાન છો તો ઘોડાની નાળની વીંટી પહેરો.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?