ઘરની આ દિશામાં રાખો સાવરણી, ખેંચાઈ આવશે ધન

ઝાડુને હંમેશા દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચે રાખવું જોઈએ.

ઝાડુને ક્યારે પણ ઉભું મૂકવું નહિ.

સાવરણી રસોડામાં રાખવી જોઈએ નહીં.

સાવરણી હંમેશા આડી નીચે મુકવી 

સાવરણીને ક્યારે પણ ખુલ્લામાં ન રાખવી જોઈએ.

MORE  NEWS...

આ મહાશિવરાત્રી પર 4 રાશિઓ પર મહેરબાન થશે મહાદેવ, ખુશીઓથી ભરાઈ જશે ઘર

લોકો નદીમાં શા માટે સિક્કા ફેંકે છે? ધાર્મિક નહિ પરંતુ આ પાછળ છે વૈજ્ઞાનિક કારણ

બુધ ગોચર કરી બનાવશે શશ અને બુધાદિત્ય રાજયોગ, શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ

સાવરણીને ક્યારે પણ અગાસી અથવા બાલકનીમાં રાખવી જોઈએ નહિ.

કોઈના બહાર જતા જ તાત્કાલિક ઝાડુ લગાવવું અશુભ માનવામાં આવે છે.

સાવરણીને કઈ કરવામાં આવેલી ભૂલ ધનહાનિનું કારણ બને છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

આ મહાશિવરાત્રી પર 4 રાશિઓ પર મહેરબાન થશે મહાદેવ, ખુશીઓથી ભરાઈ જશે ઘર

લોકો નદીમાં શા માટે સિક્કા ફેંકે છે? ધાર્મિક નહિ પરંતુ આ પાછળ છે વૈજ્ઞાનિક કારણ

બુધ ગોચર કરી બનાવશે શશ અને બુધાદિત્ય રાજયોગ, શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ