Vastu Tips: કપૂર સાથે સળગાવી દો આ વસ્તુ, ધંધામાં રહેશે બરકત

ઘર અથવા મંદિરમાં પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ જરૂર થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં કપૂર સંબંધિત ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

ચાલો તમને વાસ્તુ શાસ્ત્ર અનુસાર કપૂરના ફાયદા વિશે જણાવીએ.

આ ઉપાય કરવાથી સુખી દાંપત્ય જીવન અને ધનની પ્રાપ્તિ થાય છે.

MORE  NEWS...

Ram Mandir: અયોધ્યાના મંદિરમાં શ્રી રામ સાથે નહીં બિરાજે સીતાજી, આ છે કારણ

Grahan: આ વખતે નહીં ઉજવી શકો હોળી! ચંદ્ર ગ્રહણ બગાડશે કલાકોનો સમય

મકર સંક્રાંતિ પર કરો આ વસ્તુનું દાન, ઓછો થશે શનિદેવની સાડાસાતી-ઢૈય્યાનો પ્રકોપ

રસોડાની સફાઈ કર્યા પછી એક ખૂણામાં એક નાના બાઉલમાં થોડો કપૂર રાખો.

કપૂર સળગાવતી વખતે તેની સાથે બે લવિંગ પણ બાળવા જોઈએ. આમ કરવાથી નોકરી-ધંધામાં પ્રગતિ થશે.

ઘરના અગ્નિ કોણમાં દરરોજ થોડુ કપૂર બાળો.

સૂતી વખતે ઓશિકા નીચે કપૂર રાખો અને સવારે તેને સળગાવી દો.

આમ કરવાથી તમારા ઘરમાં શાંતિ રહેશે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

MORE  NEWS...

Ram Mandir: અયોધ્યાના મંદિરમાં શ્રી રામ સાથે નહીં બિરાજે સીતાજી, આ છે કારણ

Grahan: આ વખતે નહીં ઉજવી શકો હોળી! ચંદ્ર ગ્રહણ બગાડશે કલાકોનો સમય

મકર સંક્રાંતિ પર કરો આ વસ્તુનું દાન, ઓછો થશે શનિદેવની સાડાસાતી-ઢૈય્યાનો પ્રકોપ