આ વાસ્તુ ટિપ્સથી ઝાટકે બદલાય જશે કિસ્મત!

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે.

તમારે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ફેરફાર કરવા જોઈએઃ પંડિત

આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

તુલસીનો છોડ ઘરની પૂર્વ, ઉત્તર દિશામાં, આંગણા કે બાલ્કનીમાં લગાવવો જોઈએ

MORE  NEWS...

ઘર ચલાવવા માટે આ એક ભેંસ પુરતી છે, મહિને આટલા રૂપિયાની કમાણી

સુરતનાં ઉદ્યોગપતિ અમરેલીથી શું કામ ગીર ગાયનું દૂધ મંગાવે?  જાણવા જેવું છે કારણ

હવે દાળમાં લીંબુના બીજ નહીં પડે, આ ખેડૂતે બીજ વીનાના લીંબુ ઉગાડ્યાં

ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં મંદિર બનાવવું જોઈએ.

દક્ષિણ-પૂર્વ દિશામાં અગ્નિ ખૂણા પર રસોડું બનાવો

ગેસનો ચૂલો પૂર્વ દિશામાં રાખીને ભોજન રાંધવાથી પરિવાર સ્વસ્થ રહે છે.

ઉત્તર દિશામાં રંગબેરંગી ફૂલો લગાવવા જોઈએ.

ઘરમાં નળમાંથી પાણી ટપકવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

MORE  NEWS...

ખેડૂતોને આ દશપર્ણી અર્ક કરાવશે અઢળક ફાયદા, અત્યારે જ જાણી લો બનાવવાની રીત

અવારનવાર ચક્કર આવે છે? તો રહો સાવધાન, ડૉક્ટરે આપી ગંભીર સલાહ

પોલીસમાં આ રીતે મળે છે રેન્ક, સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય?

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)