પતિ-પત્નીએ આ દિશામાં માથું રાખી સૂવું જોઈએ, વધશે પ્રેમ

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી જીવનમાં ખુશી આવી શકે છે. 

જો તમે પોતાના ઘરમાં વાસ્તુ નિયમોનું ધ્યાન રાખો તો, એનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એમાથી એક છે પતિ-પત્નીની રાત્રે સુવાની દિશા. 

તો ચાલો જાણીએ એક્સપર્ટ પાસે વૈવાહિક જીવનમાં ખુશ રહેવા માટે કપલે કઈ દિશામાં માથું રાખી સૂવું જોઈએ.

માનવામાં આવે છે કે પરિણીત કપલનો બેડરૂમ ઘરમાં હંમેશા ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ પાશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ દિશા કપલ માટે સારી માનવામાં આવે છે. 

જો તમે ઘરમાં પોતાનો બેડરૂમ યોગ્ય દીશામાં બનાવો છો,તો એનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે. સાથે જ સબંધમાં આવી રહેલી દુરીઓ ઓછી થશે.

MORE  NEWS...

પક્ષીને દાણા આપતી સમયે એક ભૂલ લગાવી શકે છે પિતૃ દોષ, જાણો નિયમો

2038 સુધી આ રાશિઓને નહિ મળે શનિની સાડાસાતીમાંથી રાહત, તો આ લોકો 2025માં થઇ જશે મુક્ત

લક્ષ્મી નારાયણ રાજયોગ, શરુ થશે આ રાશિઓનો 'ગોલ્ડન પિરિયડ'

કપલ્સના બેડરૂમમાં પથારીને હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં જ રાખવી જોઈએ. એ દરમિયાન ધ્યાન રાખો કે બેડ દરવાજાની એકદમ સામે ન રાખો. આવું કરવું સારું માનવામાં આવતું નથી.

માનવામાં આવે છે કે પરિણીત કપલ્સે દક્ષિણ, દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં માથું રાખી સૂવું જોઈએ. એનાથી રાત્રે સુકુલ ભરી ઊંઘ આવે છે. 

જો તમે રાતે સૂતી સમયે દિશાનું ધ્યાન રાખો તો એનાથી પતિ પત્ની વચ્ચે તણાવ ઓછો થાય છે. સાથે જ જીવનમાં ખુશી રહે છે.

માનવામાં આવે છે કે કપલે ક્યારે પણ બેડરૂમના ખૂણામાં પથારી અથવા માથું નહિ કરવું જોઈએ. આવું કરવું વૈવાહિક જીવન માટે સારું માનવામાં આવતું નથી.

યોગ્ય દિશામાં માથું રાખી સુવાથી પતિ-પત્નીના સબંધમાં મધુરતા આવવા લાગે છે. સાથે જ જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

પક્ષીને દાણા આપતી સમયે એક ભૂલ લગાવી શકે છે પિતૃ દોષ, જાણો નિયમો

2038 સુધી આ રાશિઓને નહિ મળે શનિની સાડાસાતીમાંથી રાહત, તો આ લોકો 2025માં થઇ જશે મુક્ત

લક્ષ્મી નારાયણ રાજયોગ, શરુ થશે આ રાશિઓનો 'ગોલ્ડન પિરિયડ'