આર્થિક તંગીથી છો પરેશાન, તો કરી લો આ કામ...

ઘણા લોકો વધુ પરિશ્રમ કર્યા બાદ પણ આર્થિક તંગીથી પરેશાન છે.

લોકો વેપાર અથવા નોકરીમાં આવવા વાળી પરેશાનીઓથી હતાશ થઇ જાય છે.

કરિયરમાં ગ્રોથ અને સારો ફાયદો ન થતો હોય તો આ ખબર તમારા માટે છે. 

ઉજ્જેનના પંડિત આનંદ પાસે જાણીએ આ ઉપાયો

MORE  NEWS...

દેવતાઓના ગુરુનું થશે ચંદ્ર સાથે મિલાન,આ રાશિઓનો શરુ થશે સ્વર્ણિમ કાળ

શનિનો રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ, આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો

30 વર્ષ બાદ બુધ અને શનિ બનાવશે યુતિ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય; થશે પ્રગતિ

જ્યોતિષ અનુસાર, રોજ સવારે ઉઠીને સૌથી પહેલા હથેળીના દર્શન કરો 

પછી “કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધે સરસ્વતી, કરમુલે સ્થિતો બ્રહ્મ પ્રભાતે કર્દર્શનમ્” મંત્રનો જાપ કરો.

આ મંત્રનો જાપ કરવાથી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

બુધવારના આ ઉપાય વિશેષ રીતે કરવું જોઈએ.

રોજ સવારે સૂર્યદેવને જળ અર્પિત કરો, એનાથી બુધ દેવ પ્રસન્ન થાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

દેવતાઓના ગુરુનું થશે ચંદ્ર સાથે મિલાન,આ રાશિઓનો શરુ થશે સ્વર્ણિમ કાળ

શનિનો રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ, આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો

30 વર્ષ બાદ બુધ અને શનિ બનાવશે યુતિ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય; થશે પ્રગતિ