12 વર્ષ બાદ બની રહ્યો ગુરુ આદિત્ય રાજયોગ, ગુરુ શુક્ર મળી વરસાવશે કૃપા
પર્સમાં ચોખા રાખવું શુભ હોય છે, તમે પોતાના પર્સમાં ચોખાના 2-3 દાણા રાખી શકો છો. એનાથી માતા લક્ષ્મી ખુશ થાય છે.
જે લોકો પોતાના પર્સમાં કમળના બીજ રાખે છે એમને ક્યારેય ધનની કમી થતી નથી.
પોતાના પર્સમાં સોના અથવા પિત્તળના સિક્કા રાખો, આ ઉપાયથી સંપત્તિ વધશે અને પૈસા આવતા રહેશે.
વાસ્તુ અનુસાર, માતા લક્ષ્મીને કોડી ખુબ પ્રિય છે, એટલા માટે જે લોકો પોતાના પર્સમાં કોડી રાખે છે એમના પર માતાના આશીર્વાદ બનેલા રહે છે.
પર્સમાં પોતાની રાશિ સાથે જોડાયેલી વસ્તુ રાખવી જોઈએ. એ કોઈ પણ નાની વસ્તુ હોય શકે છે. એનાથી પર્સ તમને ખુબ મદદગાર સાબિત થશે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
10 દિવસ બાદ રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ