આ કારણોથી નથી ટકતા ઘરમાં પૈસા 

ઘણા ઘરોમાં સારી કમાણી છતાં પણ પૈસા અટકતા નથી.

વાસ્તુ જાણકારો અનુસાર નાની-નાની ભૂલ ગરીબી લાવે છે.

સૂર્યોદય પછી ઉઠવાથી ઘરમાં ગરીબી આવી શકે છે.

નળ અથવા ટાંકીમાંથી પાણી ટપકવું ઘરમાં આર્થિક તંગી લાવી શકે છે.

ઘરમાં ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન રાખવાથી ધનહાનિ થાય છે.

સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, પૈસા આપવાથી ઘરમાં ધન આવતું નથી.

તૂટેલી ચંપલ, ફાટેલા જુના કપડાં ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

ઘરની સફાઈ સારી રીતે ન કરવાથી ધનહાનિ થાય છે.

ઘરમાં પૂજા-વ્રત ન કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)