સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરતા આ કામ!

સૂર્યાસ્ત બાદ છોડ ટચ કરવો જોઈએ નહિ.

ખાસ કરીને તુલસીનો છોડ ટચ કરવો જોઈએ નહિ.

એનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

સૂર્યાસ્ત પછી દહીંનું દાન કરવું જોઈએ નહિ.

MORE  NEWS...

પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં શનિનો થશે ઉદય, આ ત્રણ રાશિઓનું કરશે કલ્યાણ

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આજના દિવસે જરૂર કરો આ 5 ચમત્કારી ઉપાય,

રાશિ પ્રમાણે તમારા રૂમાલનો રંગ કયો છે? જરૂર રાખો ખિસ્સામાં

આના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સૂર્યાસ્ત સમયે સૂવું પણ જોઈએ નહિ.

આ સમયે ભોજન કરવાથી બચવું જોઈએ.

એનાથી તમને સ્વાસ્થ્યની હાનિ થઇ શકે છે.

સાથે જ સૂર્યાસ્ત પછી બાલ અને નખ પણ કાપવા જોઈએ નહિ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં શનિનો થશે ઉદય, આ ત્રણ રાશિઓનું કરશે કલ્યાણ

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આજના દિવસે જરૂર કરો આ 5 ચમત્કારી ઉપાય,

રાશિ પ્રમાણે તમારા રૂમાલનો રંગ કયો છે? જરૂર રાખો ખિસ્સામાં