આયુર્વેદ અનુસાર, કાંદા, લસણ ન ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે

તેના સેવનથી મનમાં ક્રોધ, ઇર્ષ્યા અને અભિમાનની લાગણી આવે છે

જો તમે એક મહિના સુધી તેનું સેવન નથી કરતા તો તમારુ શરીર ડિટોક્સ થવા લાગશે

પછી શરીર સંગ્રહિત ચરબી અને ઉર્જાનો ઉપયોગ કરવા લાગશે

શરીરનું ક્લિન્ઝિંગ શરૂ થઇ જશે અને વજન નિયંત્રણમાં રહેશે

સુગર, જાડાપણું અને પેટની સમસ્યાઓ કંટ્રોલમાં આવી જશે

તમારુ મન શાંત થવા લાગશે, તમને ગુસ્સો પણ ઓછો આવશે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી