Producer: Aakash Biswas

Asia Cup 2023:  જો વરસાદમાં IND-PAK મેચ ધોવાઈ જશે તો શું થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બન્ને ટીમો માટે ઘણી જ મહત્વની છે. 

એશિયા કપ 2023ની પાકિસ્તાન સામેની ભારતની પહેલી અને મહત્વની મેચ છે.

પરંતુ જો વરસાદ વિલન બને તો મહત્વની મેચની મજા ખરાબ થઈ શકે છે. 

મેચ દરમિયાન 94% વરસાદની શક્યતાઓ છે, જ્યારે 27% થંડરસ્ટોર્મની સંભાવનાઓ છે.

SOURCE: ANI

ભારત-પાકિસ્તાનની મેચ વરસાદમાં ધોવાઈ જાય તો શું થશે?

મેચ વરસાદમાં ધોવાઈ જાય તો બન્ને ટીમોએ 1-1 પોઈન્ટથી સંતુષ્ટ થવું પડશે

આ સાથે પાકિસ્તાન 3 પોઈન્ટ સાથે સુપર 4માં ક્વોલિફાઈ થઈ જશે

પાકિસ્તાન ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે, કારણ તેની નેપાળ સામે જીત થઈ છે. 

મેચ ધોવાઈ જાય તો ભારતને આગામી રાઉન્ડમાં પહોંચવા નેપાળને હરાવવું પડશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો