100 વર્ષ બાદ સૂર્ય, શુક્ર અને ગુરુ આવ્યા સાથે, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'
દૂધ પીધા પછી ઘરની બહાર શા માટે ન નીકળવું જોઈએ? ચંદ્ર-રાહુ સાથે છે સબંધ
વૈશાખ પૂર્ણિમા તિથિ 22 મેના રોજ સાંજે 06:47 પર શરૂ થઈને 23 મે રાત્રે 07:22 સુધી રહેશે
પૂર્ણિમા પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી આરોગ્ય, મોક્ષ મળે છે
આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 04:04 સવારથી 05:26 સુધી છે
વૈશાખ પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણ અને બુદ્ધ દેવની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 10:35 થી બપોરે 12:18 સુધી છે
સુખ-સૌભાગ્યમાં બુદ્ધિ માટે વૈશાખ પૂર્ણિમાની રાત્રે શ્રી સૂક્તનો પાઠ કરવો લાભકારી હોય છે
ધન પ્રાપ્તિની કામના માટે પૂર્ણિમા પર માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો અને ઘરમાં સત્યનારાયણની કથા કરો
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.