ક્યાં છે સ્વર્ગની સીડી?

ચાલો જાણીએ આ સ્વર્ગની સીડી ક્યાં છે

સ્વર્ગ જતી સીડીનો ઉલ્લેખ મહાભારતમાં કરવામાં આવ્યો છે

જે ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમા સ્વર્ગની સીડી આવેલી છે

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

માણા ગામને ભારતનું પહેલું ગામ પણ માનવામાં આવે છે

મહાભારત અનુસાર, ધરતી પર શરીરને ત્યાગ કર્યા વિના આ સીડીથી સ્વર્ગમાં જઈ શકાય છે

મહાભારતના 17માં અધ્યાય અનુસાર, કુરૂક્ષત્રેત્રનાં યુદ્ધ બાદ પાંડવ સંન્યાસ લઈને તપસ્યા કરતાં હિમાલય પહોંચ્યા, જ્યાં સ્વર્ગની સીડી છે

પાંડવ અને તેમની પત્ની દ્રોપદી આ રસ્તાથી સ્વર્ગ ગયા હતાં, જેના કારણે તેને સ્વર્ગનો રસ્તો કહેવાય છે

સ્વર્ગની સીડી ચડતા સમયે દ્રોપદી સૌથી પહેલા મૃત્યુ પામી હતી

દ્રોપદી બાદ પાંડવોનું એક-એક કરીને મૃત્યુ થયું હતું

કહેવામાં આવે છે કે, યુધિષ્ઠિરે છેલ્લે એક શ્વાન સાથે સ્વર્ગનો રસ્તો પસાર કર્યો હતો

માણા ગામમાં આ જગ્યાએ દર વર્ષે ઘણાં પર્યટકો આવે છે. આ રસ્તો ટ્રેકિંગ માટે ફેમસ છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર