ફક્ત મની પ્લાન્ટ લગાવવાથી નહીં આવે પૈસા, જાણી લો આ નિયમ 

આજકાલ દરેક લોકો પોતાના ઘરે મની પ્લાન્ટ લગાવે છે.

એવું માનવામાં આવે છે કે, મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પૈસા આવે છે. 

તેથી લોકો ઘરમાં ક્યાંય પણ મની પ્લાન્ટ લગાવીને રાખે છે. 

પરંતુ પૈસા ફક્ત મની પ્લાન્ટ લગાવવાથી નથી આવતાં.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

તેના માટે મની પ્લાન્ટ લગાવવાની યોગ્ય દિશાની જાણ હોવી જરૂરી છે.

મની પ્લાન્ટને રાખવા માટે વાસ્તુમાં ખાસ દિશા જણાવાવમાં આવી છે.

વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે. 

મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખીને યોગ્ય દેખરેખ કરવાથી ફળ મળે છે. 

તમારે પણ તમારા ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં રાખવી જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા