દાળ બનાવતી વખતે  ન નાખતા ઠંડુ પાણી

શાકાહારીઓ માટે મૈસુરની દાળ પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

દાળમાં ફેટ નથી હોતું અને તે લો-કેલરી ફૂડ છે.

પરંતુ, દાળ બનાવતા સમયે ઘણાં લોકો તેમાં ઠંડુ પાણી નાંખી દે છે.

આ ઠંડુ પાણી તમારી દાળના સ્વાદને ખરાબ કરી શકે છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ડિલીવરી પછી પાણીમાં આ શાક નાંખીને પીવો, ડબલ આવશે બ્રેસ્ટ મિલ્ક

કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો

આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં

ગેસ પર બનતી દાળનું તાપમાન વધારે હોય છે.

જ્યારે ઠંડુ પાણી નાંખવામાં આવે છે તો દાળની કુકિંગ પ્રોસેસ ધીમી થઈ જાય છે.

આ જ કારણે દાળને બનવામાં પણ વધારે સમય લાગે છે.

જેના કારણે દાળ ઘણીવાર અડધી કાચી રહી જાય છે.

પ્રોટીન-ફાઇબર દાળનો સ્વાદ વધારે છે, જે ઠંડા પાણીને કારણે જતો રહે છે. 

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

સ્વાસ્થ્યનો ખજાનો છે આ અનોખો છોડ, પાચન સહિતની કેટલીય બીમારીઓ દૂર રાખશે

ફિટનેસ ફ્રીક લોકો આ ખાસ ટિપ્સ કરો ફોલો, હંમેશા રહેશો ફ્રેશ અને એનર્જેટિક

ચાને 100% હેલ્ધી બનાવવા માટે ઉમેરો આ 5 વસ્તુઓ, બીમારીઓ હંમેશા રહેશે દૂર