અડધી રાતે ચોરી-ચુપકેથી શા માટે કરવામાં આવે છે કિન્નરોનો અંતિમ સંસ્કાર?

Palm Leaf

માનવામાં આવે છે કે કિન્નરોને મૃત્યુનો અભાસ થઇ જાય છે.

Red Section Separator
Palm Leaf

ત્યારે તેઓ કશે આવા-જવાનું અને ખાવાનું પણ બંધ કરી દે છે. માત્ર પાણી પીવે છે.

Red Section Separator
Palm Leaf

કિન્નરોમાં માન્યતા છે કે મરણાસન્ન કિન્નરની દુઆ ખુબ અસરકારક હોય છે.

મૃત્યુ થવા પર એમની શવયાત્રા ચુપચાપ અડધી રાતે કાઢવામાં આવે છે.

Red Section Separator
Palm Leaf

MORE  NEWS...

શા માટે શનિદેવની આંખોમાં જોવાથી ગભરાય છે લોકો? હેરાન કરી દેશે આ 5 રહસ્ય

થોડા જ કલાકમાં શુક્ર કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ લોકો માટે રહેશે વરદાન સમાન

સાથે બની રહ્યા લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ

કિન્નરોમાં શવને ઉભું કરીએન અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

Red Section Separator

માન્યતા છે કે સામાન્ય વ્યક્તિ જો મૃત કિન્નરના શરીરને જોઈલે તો મૃતક ફરી કિન્નર તરીકે જ જન્મ લે છે.

શવ યાત્રા પહેલા મૃતકને ચપ્પલથી મારવામાં આવે છે ગાળ આપવામાં આવે છે.

જેનાથી મૃતકે જીવતા કોઈ ગુના કર્યા હોય તો એનો પ્રાયશ્ચિત થઇ જાય છે અને બીજો જન્મ મનુષ્યમાં રૂપમાં મળે છે.

Red Section Separator
Palm Leaf

કિન્નરની મૃત્યુ બાદ આખું સમુદાય એક સપ્તાહ સુધી વ્રત કરે છે.

Palm Leaf
Red Section Separator

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 

MORE  NEWS...

શા માટે શનિદેવની આંખોમાં જોવાથી ગભરાય છે લોકો? હેરાન કરી દેશે આ 5 રહસ્ય

થોડા જ કલાકમાં શુક્ર કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ, આ લોકો માટે રહેશે વરદાન સમાન

સાથે બની રહ્યા લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ