અડધી રાત્રે છાનામાના કેમ કરવામાં આવે છે કિન્નરોનું અંતિમ સંસ્કાર?

Palm Leaf

માનવામાંઆવે છે કે કિન્નરોને મોતનો આભાષ થઈ જાય છે. 

Red Section Separator
Palm Leaf

तब वो कहीं आना-जाना और खाना बंद कर देते हैं. केवल पानी पीते हैं.

પછી તેઓ ક્યાંય આવવા-જવાનું અને ખાવાનું બંધ કરી દે છે અને માત્ર પાણી જ પીવે છે. 

Red Section Separator
Palm Leaf

કિન્નરોમાં એવી માન્યતા છે કે મૃત્યુ પામી રહેલા કિન્નરની પ્રાર્થના ખૂબ જ અસરકારક હોય છે.

મૃત્યુ પછી, મધ્યરાત્રિએ શાંતિપૂર્વક તેમની અંતિમયાત્રા કાઢવામાં આવે છે.

Red Section Separator
Palm Leaf

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

કિન્નરોમાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઉભા-ઉભા જ  લઈ જવામાં આવે છે.

Red Section Separator

એવું માનવામાં આવે છે કે જો સામાન્ય લોકો મૃત કિન્નરનું શરીર જુએ છે, તો પણ મૃતકને ફરી કિન્નરનો જ જન્મ લેવો પડે છે.

અંતિમયાત્રા પહેલા, મૃતકને જૂતા અને ચપ્પલથી મારવામાં આવે છે અને દુર્વ્યવહાર કરવામાં આવે છે.

જેથી મૃતક કિન્નરે જીવિત રહીને જો કોઈ ગુનો કર્યો હોય તો તેનું પ્રાયશ્ચિત થઈ શકે અને આગલો જન્મ મનુષ્ય તરીકે મેળવી શકાય.

Red Section Separator
Palm Leaf

કિન્નરની મોત બાદ સમગ્ર સમુદાય એક સપ્તાહ સુધી ઉપવાસ કરે છે.

Palm Leaf
Red Section Separator

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ