રાત્રીના સમયે શા માટે ન તોડવી જોઈએ તુલસી? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

શાસ્ત્ર અનુસાર, તુલસીનું છોડ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માતા લક્ષ્મીની કૃપા વરસે છે.

હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને રાત્રે તોડવું વર્જિત માનવામાં આવ છે, પરંતુ શું તમે જાણો છો એવું શા માટે? જો નહિ તો ચાલો જાણીએ જ્યોતિષી પાસે.

શાસ્ત્રો અનુસાર, સૂર્યાસ્ત સમયે તુલસીના છોડને સ્પેર્સ કરવું જોઈએ નહિ, ના તો એના પાંદડા તોડવા જોઈએ

MORE  NEWS...

જો પૂજા દરમિયાન થઇ જાય કોઈ ભૂલ, તો ન કરવી ચિંતા; માત્ર આ એક મંત્રના જાપથી મળી જશે માફી

સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ત્રણ રાશિઓ પર રહેશે પિતૃઓની કૃપા, થશે ધનલાભ

તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીના પાંદડાને રાત્રે તોડવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે

તુલસીના છોડમાં રાધા રાણીનો પણ વાસ હોય છે. તેઓ રાત્રીના સમયે શ્રીકૃષ્ણ સાથે રાસ રમે છે. એટલા માટે એમને રાત્રે સ્પેર્સ કરવું વર્જિત માનવામાં આવે છે.

સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણના સમયે પણ તુલસીના પાંદડા ભૂલથી પણ ટચ ન કરવા જોઈએ. ગ્રહણ પહેલા તુલસીના પાંદડાને વિશેષ સામગ્રીમાં નાખી દેવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર, તુલસીના પાંદડા રવિવાર અને મંગળવારના દિવસે પણ નહિ તોડવું જોઈએ. એની સાથે અમાસના દિવસે પણ ન તોડો.

વિજ્ઞાન અનુસાર, રાત્રે તુલસી તોડવું યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે રાત્રીના સમયે આ છોડમાં હોવા વાળા કીડા-મંકોળા નુકસાન પહોંચાડે છે.

રાત્રીના સમયે કોઈ પણ પ્રકારના પ્રકાસના સંશ્લેષકની ગતિવિધિ કરવામાં આવતી નથી. તુલસી ઓક્સિજનની તુલનામાં કાર્બન ડાયોક્સાઈડ વધુ છોડે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

જો પૂજા દરમિયાન થઇ જાય કોઈ ભૂલ, તો ન કરવી ચિંતા; માત્ર આ એક મંત્રના જાપથી મળી જશે માફી

સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ, ત્રણ રાશિઓ પર રહેશે પિતૃઓની કૃપા, થશે ધનલાભ