ગંગા નદીમાં કેમ નથી પડતાં કીડા? 

ભારતમાં ગંગા નદીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 

આ નદીના પાણીને ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. 

કહેવામાં આવે છે કે ગંગાજળમાં ક્યારેય કીડા નથી પડતાં.

પરંતુ શું આ હકીકત છે? 

MORE  NEWS...

શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે?

કયા જાનવરના દૂધમાં હોય છે આલ્કોહોલ? પીતા જ ચઢવા લાગે છે નશો

મોતના કૂવાથી પણ ખતરનાક છે આ રસ્તો, જોતા જ આવી જશે ચક્કર!

ગંગા નદીનું ઉદ્ગમ હિમાલય પર્વતથી થાય છે. 

પર્વત પર ઘણાં પ્રકારની જીવનદાયી ઔષધીઓ હાજર હોય છે. 

જેના સંપર્કમાં આવવાથી ગંગાના પાણીમાં તે ગુણ મળી જાય છે. 

વૈજ્ઞાનિક શોધમાં ગંગામાં બેક્ટીરિયોફાઝ વાયરસ જોવા મળ્યો છે. 

તે બેક્ટેરિયાને મારવાની ક્ષમતા રાખે છે. 

તે જીવાણું હાનિકારક સૂક્ષ્મ જીવોને નષ્ટ કરી દે છે.

MORE  NEWS...

10 સેકન્ડ ચેલેન્જ!  આ સવાલનો આપો જવાબ

ઘઉં સાફ કરવાનો દેશી જુગાડ, ટેબલ અને કુલરથી બનાવ્યો શાનદાર મશીન

ગેસ સિલિન્ડર પર લખેલી આ તારીખ ખાસ ચેક કરી લેજો