શ્રાવણમાં રાશિ અનુસાર આ રીતે કરો શિવજીની પૂજા

શ્રાવણનો મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય માનવામાં આવે છે.

આ મહિનાના સોમવારની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. 17 જુલાઇએ શ્રાવણ માસનો બીજો સોમવાર છે.

આ દિવસે ભક્ત રાશિ અનુસાર ભગવાન ભોળેનાથની પૂજા આરાધના કરે.

દેવધરના જ્યોતિષાચાર્ય પંડિત નંદકિશોર મુદગલ પાસેથી જાણીએ કે આ સોમવારે રાશિ અનુસાર ભગવાન ભોળેનાથને શુ અર્પણ કરીને પૂજા કરવી જોઇએ.

મેષ રાશિ: આ રાશિના લોકોએ ભગવાન ભોલેનાથને બિલીપત્ર અને ચંદન અર્પણ કરવું જોઈએ.

કર્इક રાશિ: આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયનું દૂધ, દહીં અને સફેદ ફૂલ અર્પિત કરવા જોઈએ.

સિંહ રાથિ: આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવના શિવલિંગ પર મંદારનું ફૂલ ચઢાવવું જોઈએ.

કન્इયા રાશિ: આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવના શિવલિંગ પર ભાંગ, ધતુરા અને બિલીપત્ર અર્પણ કરવું જોઈએ.

વૃશ્सચિક રાશિ:   આ રાશિના જાતકોએ સોમવારે શિવલિંગ પર ભગવાન શિવને લાલ ગુલાબ અથવા લાલ કરેણનું ફૂલ અર્પણ કરવું જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)