શું ચોકલેટને ફ્રિજમાં રાખવું બનશે જોખમી?

શું તમારે ચોકલેટ ફ્રિજમાં રાખવી જોઈએ? 

આ પ્રકારના સવાલ ઘણા વર્ષોથી ચોકલેટ લવર્સના મનમાં થાય છે. 

પરંતુ, હવે આ સવાલનો જવાબ સામે આવી ગયો છે. 

લંડનમાં રહેનારી ડેઝર્ટ એક્સપર્ટ સારા હાર્ટનેટે એક ચોંકાવનારી વાત કરી છે.

તેનું કહેવું છે કે, ચોકલેટને ભૂલથી પણ ફ્રિજમાં ન રાખતા. 

કારણકે, એવું કરવાથી તેના બનાવટી સ્વાદ પર અસર પડે છે. 

સારા અનુસાર, રુમ ટેમ્પરેચર પર ચોકલેટનો સૌથી સારો આનંદ લઈ શકાય છે. 

જણાવી દઈએ કે, ચોકલેટને ફ્રિજમાં ન રાખવાની સલાહ આપનારી સારા એકલી નથી. 

આ પહેલાં પણ ઘણાં એક્સપર્ટ આ વિશે વાત કરી ચુક્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)